કોઈ પણ વ્યક્તિ કે જે નિયમિત રીતે એર-કન્ડિશ્ન્ડ રુમમાં બેસે છે.
કોઈ પણ વ્યક્તિ કે જે ટેલીવિઝન કે ક્મ્પ્યુટર લાંબા સમય સુધી વાપરે છે.
કોઈ પણ વ્યક્તિ કે જે નિયમિત રીતે કોન્ટેક્ટ લેન્સ વાપરે છે.
કોઈ પણ વ્યક્તિ કે જે નિયમિત રીતે બાઈક-સ્કુટર ચલાવે છે.
કોઈ પણ વ્યક્તિ કે જે નિમ્નલિખિત દવાઓ વાપરે છેઃ એન્ટિ-હાયપરટેન્સિવ, એન્ટિ-એલર્જીક, પેઈનકીલર, એન્ટિ-ગ્લુકોમા
કોઈ પણ વ્યક્તિ કે જેણે આંખની કોઈ સર્જરી કરાવી હોય.
કોઈ પણ વ્યક્તિ કે જેને ડાયબિટિસ, હાયપરટેન્સન, આર્થરાઈટીસ, આંખની એલર્જી કે ગ્લુકોમા જેવી બીમારી હોય.
આ તમામ જાણકારી માત્ર માહીતીદર્શક છે અને તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)
Written by Dr. Dhaval Patel, MD (Ophthalmology, AIIMS New Delhi)
Consultant, Cataract & Refractive Surgery — first AIIMS-trained ophthalmologist practicing in Ahmedabad. Read full credentials & experience.